સ્મરિણીતા શેટ્ટી

સ્મરિણીતા શેટ્ટી-Image

સ્મરિણીતા શેટ્ટી આઈડીઆરના સહ-સ્થાપક અને સીઈઓ છે. આઈડીઆર પહેલાં સ્મરિણીતાએ દસરા, મોનિટર ઇન્ક્લુઝિવ માર્કેટ્સ (હવે એફએસજી), જેપી મોર્ગન અને ધ ઇકોનોમિક ટાઇમ્સમાં કામ કર્યું હતું. તેમણે નેટસ્ક્રાઇબ્સ - ભારતની પહેલી નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ ફર્મની સહ-સ્થાપના પણ કરી છે. સ્મરિણીતાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીઇ અને મુંબઈ યુનિવર્સિટીમાંથી જ ફાઇનાન્સમાં એમબીએ કર્યું છે.


Articles by સ્મરિણીતા શેટ્ટી



August 11, 2023
એફસીઆરએ લાઇસન્સ રદ થવાથી સૌથી વધુ નુકસાન કોનું થશે?
ભારતમાં બિન-નફાકારક સંસ્થાઓ સતત તેમના એફસીઆરએ લાઇસન્સ ગુમાવી રહી છે ત્યારે એ સંસ્થાઓના કર્મચારીગણ, તેમની સેવાઓનો લાભ મેળવતા લોકો અને વ્યાપકપણે સમાજ દ્વારા તેની અસર તીવ્રપણે અનુભવાઈ રહી છે.
a digital image of Aruna Roy- RTI acti Aruna Roy

January 26, 2022
આઈડીઆર મુલાકાત | અરુણા રોય
પ્રખ્યાત સામાજિક કાર્યકર અને આરટીઆઈ અધિનિયમ અને મનરેગા તરફ દોરી ગયેલી ચળવળો પાછળના પ્રેરક બળ, અરુણા રોય અમને જણાવે છે કે સાચા અર્થમાં સહભાગી ચળવળોને ટકાવી રાખવા માટે શું જરૂરી છે અને અસહમતિના આપણા લોકતાંત્રિક અધિકાર માટે આપણે શા માટે લડવું જોઈએ.
Load More